જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સત્ય તો નજીક આવવાનું જ નથી. અહંકાર હઠાવી નહીં શકાય, માત્ર સરળતા પ્રગટ કરવાની છે અને સ્વીકાર કેળવવાનો છે. સ્વીકાર, એ બાબતનો કે આકાશ બીજાની બારીમાંથી પણ દેખાય છે… અને તમારું આકાશ જોવાની આવડત એનામાં ન પણ હોય, અને સરળતા આવશે, સ્વીકાર આવશે એટલે સત્ય તો સાથે જ આવશે આવો મારો અનુભવ છે.
Subscribe to:
Posts (Atom)
-
આઈસીડીએસ (સંકલિત બાળ વિકાસ યોજના) ગાંધીનગર માટે ભરતી માટે જાહેરાત પ્રકાશિત આંગણવાડી કાર્યકર અને હેલ્પર . નીચે આપેલ સત્તાવાર સૂચના વધુ વિ...
-
DRDA ખેડા-નડિયાદ ભરતી માટે જાહેરાત પ્રકાશિત એમઆઇએસ ઑપરેટર, એમઆઇએસ કોઓર્ડિનેટર, સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ, એકાઉન્ટ મદદનીશ, વિસ્તરણ અધિકાર...